Author: -- | Last Updated: Tue 3 Mar 2020 11:30:50 AM
મિથુન રાશિફળ 2021 (Mithun Rashifal) ના મુજબ મિથુન રાશિ વાળા જાતકો ને આ વર્ષ પોતાના કરિયર માં ઘણી વધઘટ જોવા મળશે. જ્યાં 6 એપ્રિલ થી 15 સેપ્ટેમ્બર ની વચ્ચે નોકરી પેશા જાતકો ને નોકરી માં સફળતા મળવા થી ભાગ્ય નું સાથ મળશે, તો ત્યાંજ 15 સેપ્ટેમ્બર થી 20 નવેમ્બર સુધી તેમને ફરી થી મુશ્કેલીઓ નું સામનો કરવો પડશે. જોકે ફરી 20 નવેમ્બર થી સમય અનુકૂળ રહેશે. નાણાકીય જીવન ને જોઈએ તો આ વર્ષ અમુક પ્રતિકૂળ બનતું દેખાય છે કેમકે આ સમય તમને ધન હાનિ થવા ની શક્યતા વધારે રહેશે, જેથી તમને નાણાકીય તંગી થી પણ બે ચાર થવું પડી શકે છે.
મિથુન રાશિ ના વિદ્યાર્થીઓ માટે વર્ષ 2021 ઘણી નવી અપેક્ષાઓ લયી ને આવી રહ્યું છે. જે છાત્ર વિદેશ માં શિક્ષા ગ્રહણ કરવા માંગે છે તેમના માટે જાન્યુઆરી થી મે મહિના સુધી નું સમય અનુકૂળ રહેવા વાળો છે. પારિવારિક જીવન પણ સારું રહેશે અને તમે આ વર્ષ દિલ ખોલી ને ઘર ની સજાવટ માટે ખરીદારી કરી શકો છો. પરિણીત જીવન માં તમને અમુક સાવચેત રહેવા ની શક્યતા છે કેમકે જીવનસાથી ના કારણે શક્ય છે કે તમને પોતાના દામ્પત્ય જીવન માં અમુક મુશ્કેલીઓ આવે જેનું અસર સીધું તમારા અંગત જીવન ઉપર પણ સ્પષ્ટ રીતે જોવા મળશે.
એસ્ટ્રોસેજ મહા કુંડળી માં મેળવો કુંડળી આધારિત પોતાનું સટીક ફલાદેશ
પ્રેમફલ ની દૃષ્ટિ થી વર્ષ સામાન્ય થી સારું રહેશે. કેમકે સાચું પ્રેમ કરનારા લોકો માટે આ વર્ષ પરિણય ની સોગાત આપી શકે છે. જયારે વર્ષ 2021 માં તમને પોતાના આરોગ્ય નું વિશેષ ખ્યાલ રાખવું હશે.
વર્ષ 2021 મિથુન રાશિ ના જાતકો માટે કરિયર (Mithun Career Rashifal 2021) માં વિવ્ધ તકો લયી ને આવી રહ્યું છે, તકો નું લાભ ઉપાડતા પહેલા તમારે ઠીક રીતે સંયમિત થયી પોતાનું કામ કરતા રહેવા ની જરૂર છે. કેમકે આ વર્ષ તમારા દસમા ભાવ નો સ્વામી ગુરુ વર્ષ ના પહેલા મહિના માં પોતાની રાશિ ના આઠમા ભાવ માં રહેશે જે એપ્રિલ સુધી ત્યાં વિરાજમાન રહેશે. આ કારણે તમને કરિયર માં અમુક અવરોધો થી બે ચાર થવું પડી શકે છે.
પરંતુ પોતાના કાર્ય પ્રતિ તમારી નિરંતરતા અને કર્મ કરવા ની ક્ષમતા થી તમે આ સમય સહેલાયી થી પસાર કરી શકો છો, કેમકે જો તમે નોકરી કરો છો તો એપ્રિલ થી સેપ્ટેમ્બર ની વચ્ચે ભાગ્ય તમારું સાથ આપશે અને તમને નોકરી માં પદોન્નતિ પણ મળી શકે છે.
સેપ્ટેમ્બર થી નવેમ્બર ની વચ્ચે પણ તમને અમુક સાચવી ને કામ કરવા ની જરૂર છે.
જો તમે વેપાર કરો છો તો તમને પોતાના પાર્ટનર ની સાથે સમજદારી થી કામ કરવું જોઈએ કેમકે શક્યતઃ તમારું પાર્ટનર આ દરમિયાન તમારા વિશ્વાસ નું ફાયદો ઉપાડી તમને નુકસાન પહોંચાડી શકે છે.
જો તમે પોતાના વેપાર ભાગીદાર ની સાથે અથવા તેમના નામ થી કોઈપણ વેપાર કરી રહ્યા છો તો વર્ષ ની વચ્ચે તમને અપાર સફળતા મળવા ના યોગ બની રહ્યા છે.
એકંદરે જોઈએ તો કરિયર ના ક્ષેત્ર માટે આ વર્ષ અમુક સમય વિષમ પરિસ્થિતિઓ નું છે પરંતુ આ સમય સંયમ થી ચાલવા થી આ વર્ષ તમારા માટે લાભકારી સાબિત થનારું છે.
મિથુન રાશિફળ 2021 ના મુજબ આ વર્ષ મિથુન રાશિ ના જાતકો માટે આર્થિક રૂપે સામાન્ય રહેશે, કેમકે તમારી રાશિ માં ગુરુ અને શનિ નું અષ્ટમ ભાવ માં જોડાણ તમારા માટે વધારે અનુકૂળ નથી દેખાતું.
ગુરુ અને શનિ ના લીધે તમારા માટે આર્થિક હાનિ ના યોગ બનશે. જોકે આ દરમિયાન તમારા માટે રાહત ની વાત આ હશે કે જયારે ગુરુ નું ગોચર કુમ્ભ રાશિ માં થશે તો તેનું તમને લાભ મળશે.
ગુરુ ના કુમ્ભ રાશિ માં સંચરણ ના સમયે તમને ધન લાભ થશે. આ સ્થિતિ માં તમને વધારે ચિંતન મૂકી કાર્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા ની જરૂર રહેશે.
તમારા માટે આ વર્ષ જાન્યુઆરી ના અંત થી ફેબ્રુઆરી, એપ્રિલ, મે અને પછી સેપ્ટેમ્બર નો મહિનો વધારે અનુકૂળ રહેશે, કેમકે આ દરમિયાન પોતાના પ્રયાસો થી તમે ધન લાભ કરવા માં સફળ થશો જેથી તમને આર્થિક લાભ થશે.
આ વર્ષ તમારી રાશિ ના બારમા ભાવ માં રાહુ ના હોવા ને લીધે તમારા ખર્ચ વધી શકે છે. આના પર તમે નિયંત્રણ રાખવા નું પ્રયાસ કરશો પરંતુ આના ઉપરાંત પણ આ વધતા રહેશે અને તમને આ પણ સમજવું હશે કે આ ખર્ચ નકામાં પણ હોઈ શકે છે. જેના લીધે તમને આગળ જયી આર્થિક તંગી માં થી પણ પસાર થવું પડી શકે છે. આવા માં જેટલું શક્ય હોય આના પર સંયમ રાખો.
મિથુન રાશિફળ 2021 ના મુજબ રાશિ ના વિદ્યાર્થી માટે આ વર્ષ ઘણું મહત્વપૂર્ણ સિદ્ધ થયી શકે છે, કેમકે જે છાત્ર કેમકે જે વિદ્યાર્થી વિદેશ માં શિક્ષા પ્રાપ્ત કરી રહ્યા છે તેમના માટે આ વર્ષ સફળતા ની નવી કિરણ લયી ને આવી રહ્યું છે. વિશેષરૂપ થી જાન્યુઆરી, ફેબ્રુઆરી અને મે નું મહિનો તેમના માટે ઘણું અનુકૂળ રહેશે.
ઉચ્ચ શિક્ષણ ગ્રહણ કરનારા જાતકો માટે પણ એપ્રિલ થી સેપ્ટેમ્બર સુધી નું સમય ઘણું અનુકૂળ રહેવાવાળો છે. તમે આ સમય નું ઉચિત ઉપયોગ કરી પોતાના ભવિષ્ય ને સારું બનાવવા નો પ્રયાસ કરી શકો છો.
આ બધા ની વચ્ચે કેતુ નું તમારી રાશિ ના છઠ્ઠા ભાવ માં હોવા થી તમને સફળતા મેળવવા માટે કઠિન પ્રયાસો કરવા હશે.
નિરંતર પરિશ્રમ અને લગન થી અભ્યાસ કરનારા છાત્રો માટે આ વર્ષ ઘણું અનુકૂળ રહેશે.
મિથુન રાશિ ના લોકો માટે વર્ષ 2021 ઘણું ખાસ રહેવા વાળું છે. આ વર્ષ તમે પોતાનું ભરપૂર સમય પોતાના પરિવાર ને આપશો જેથી પરિવાર માં ખુશનુમા વાતાવરણ રહેશે.
સાથેજ ઘર ની જરૂરિયાત મુજબ નવી વસ્તુઓ ખરીદવા માટે પણ શુભ સંકેત આ વર્ષ આપી રહ્યું છે.
તમારા પરિવાર માં કોઈ શુભ અથવા મંગલ કાર્ય નું આયોજન શક્ય છે, અને આ બધા કર્યો થી પરિવાર માં સકારાત્મક ઉર્જા નું સંચાર થશે.
જોકે આ વર્ષ ના મધ્ય માં પરિવાર થી સંકળાયેલી કોઈ વાત ના લીધે તમારા ઉપર નકારાત્મક પ્રભાવ પડી શકે છે, તેના માટે તમારે સંયમ અને સમજદારી દેખાવી સંભાળવા ની જરૂર હશે. કેમકે શક્યતા છે કે આ દરમિયાન તમારા જીવનસાથી નું તમારી માતાજી જોડે કોઈ વાત ને લયી વિવાદ થયી જાય. આવા માં જો તમે પ્રયાસ કરો તો તમે સરળતા થી આનું ઉકેલ કાઢી શકો છો.
મિથુન રાશિફળ 2021 ના મુજબ (Mithun Family Rashifal) જૂન નું મહિનો તમારા પરિવાર માં ખુશીઓ ની કિરણ લયી ને આવશે અને આ દરમિયાન પરિવાર માં સારો ફંક્શન થવા ના પણ સંકેત તમારા ગ્રહો થી મળી રહ્યા છે. આ દરમિયાન ઘર માં અતિથિઓ ના આગમન થી પરિવાર માં ઉત્સાહ નું વાતાવરણ પણ સ્પષ્ટ રૂપે જોવા મળશે.
આ વર્ષ સેપ્ટેમ્બર થી ઓક્ટોબર ની વચ્ચે મંગળ દેવ તમારા ચોથા ભાવ માં હશે, જેના લીધે પરિવાર માં અશાંતિ નું વાતાવરણ બની શકે છે. આવી સ્થિતિ માં તમારે ખ્યાલ રાખવું જોઈએ કે વ્યર્થ ની વાતો ને વધવા ના દો અને સંયમિત રૂપ થી દરેક મુશ્કિલ થી બહાર નીકળવા ની કોશિશ કરો.
આ વર્ષ તમારે પોતાના માતૃ પક્ષ ના લોકો થી પણ અમુ સમસ્યા થવા ની શક્યતા છે, જેને તમને વિવેકપૂર્ણ રીતે સંભાળવા ની જરૂર હશે.
આ બધી સમસ્યાઓ ની વચ્ચે તમારા મિત્ર તમારું ભરપૂર સાથ આપી તમને કોઈપણ પરિસ્થિતિ માં એકલું અનુભવ નહિ થવા દે. તમારા વેપાર માં પણ મિત્રો નું ભરપૂર સાથ તમને મળશે.
મિથુન વાર્ષિક રાશિફળ 2021 ના મુજબ આ વર્ષ મિથુન રાશિ વાળા જાતકો માટે ઘણા ફેરફારો લયી ને આવશે કેમકે વર્ષ ના પ્રારંભ માં સૂર્ય અને બુધ દેવ તમારા સાતમા ભાવ માં રહેશે, જેના લીધે તમારા વિવાહિત જીવન માં સ્થિતિઓ ઠીક રહેશે પરંતુ આ દરમિયાન તમારા જીવનસાથી માં અમુક ફેરફારો ની સ્થિતિ સ્પષ્ટ દેખાશે. જેનું પ્રભાવ તમારા દામ્પત્ય જીવન ઉપર કોઈ ના કોઈ રૂપ માં પડી શકે છે.
શક્યતા છે કે આ પરિસ્થિઓ ને લીધે તમારા જીવનસાથી ની અંદર ઘમંડ જન્મે અને આજ ઘમંડ તેમની વાતો માં પણ દેખાશે. આ દરમિયાન તમને સમજદારી થી કામ લેતા પોતાના પરિણીત જીવન ને અનુકૂળ બનાવવા નું પ્રયાસ કરવું હશે.
આની સાથેજ આ વર્ષ શનિ અને ગુરુ નું જોડાણ તમારા સસરા પક્ષ માં કોઈ વ્યક્તિ ના આરોગ્ય માં ઘટાડો દર્શાવે છે જેથી તમને ચિંતા થશે.
ત્યાંજ જાન્યુઆરી માં જયારે શુક્ર નું ગોચર તમારી રાશિ ના સાતમા ભાવ માં થશે તો તમારા અને જીવન સાથી ની વચ્ચે પ્રેમ ની લાગણીઓ નું સંચાર થશે. આના પછીજ મુખ્યરૂપ થી મે અને જૂન નું મહિનો તમારા વિવાહિત જીવન માટે ઘણું સારું રહેવાવાળો છે.
આ દરમિયાન તમારા બંને ની વચ્ચે આત્મીયતા વધશે, જે તમને એકબીજા ની નજીક લાવવા નું કામ કરશે અને આના થી તમારું દામ્પત્ય જીવન સારું થશે.
આ વર્ષ સંતાન પક્ષ ને મિશ્ર પરિણામ મળી શકે છે. જોકે એપ્રિલ અને ઓગસ્ટ મહિના માં તમને સંતાન સુખ ની પ્રાપ્તિ થયી શકે છે.
મિથુન પ્રેમ રાશિફળ 2021 ના મુજબ મિથુન રાશિ ના લોકો માટે આ વર્ષ પ્રેમ ની દૃષ્ટિ થી ઘણું સારું રહેવાવાળો છે, કેમકે આ વર્ષ જાન્યુઆરી થી ફેબ્રુઆરી ની વચ્ચે અમુક લોકો ના પ્રેમ વિવાહ ના યોગ બની રહ્યા છે. જે તમારા જીવન માં ખુશીઓ નું ઉપહાર લયી ને આવશે.
ત્યાંજ પ્રેમ માં તમને આ વર્ષ પરીક્ષા ના ગાલા માં થી પણ પસાર થવું પડી શકે છે. જો તમારું પ્રેમ સાચું છે તો તમને પોતાના પાર્ટનર ની સાથે સંપૂર્ણ નિષ્ઠા ની સાતે રહેવું હશે, કેમકે જો તમે આમ ભૂલ કરો છો તો બંને ની વચ્ચે મુશ્કેલીઓ આવી શકે છે.
વર્ષ ની શરૂઆત માં મંગલ ની દૃષ્ટિ તમારી રાશિ ના પંચમ માં હોવા ને લીધે સમય અનુકૂળ નહિ રહેશે એટલે તમારે વ્યર્થ ની વાતો કરવા થી બચવું હશે અને લડાઈ ઝગડા ને આગળ ના વધારતા પોતાના પ્રિયતમ ને ખુશ રાખવા ની બાજુ પ્રયાસરત રહેવું હશે.
જુલાઈ ના મહિના માં તમારા પ્રિયતમ ને કામ ની બાબત માં બહાર જવું પડી શકે છે, જેના લીધે તમારા બંને ની મળવા ની શક્યતા આ દરમિયાન ઓછી રહેશે.
જોકે જાન્યુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જુલાઈ અને સેપ્ટેમ્બર ના મહિના તમારા અને તમારા પ્રેમ બંને માટે સારા રહેવાવાળા છે. આ દરમિયાન તમારું પ્રેમ વધશે.
મિથુન આરોગ્ય વાર્ષિક રાશિફળ 2021 (Mithun Health Rashifal 2021) ના મુજબ મિથુન રાશિ ના જાતકો નું આરોગ્ય આ વર્ષ અમુક નબળું દેખાય છે, કેમકે આઠમા ભાવ માં શનિ અને ગુરુ ના જોડાણ અને છઠ્ઠા ભાવ માં કેતુ ની હાજીરી તમને આરોગ્ય કષ્ટ આપી શકે છે.
આવા માં આ વર્ષ તમને પોતાના ખોરાં અને રહન સહન ને પ્રતિ સાવચેત રહેવું હશે નહીંતર ગ્રહો ની ચાલ દેખાડે છે કે તમને લોહી અને વાયુ થી સંબંધિત મુશ્કેલીઓ પરેશાન કરી શકે છે. અને સાથેજ વધારે ચરબીયુક્ત ખોરાક થી પણ તમને મુશેક્લી થયી શકે છે જેના થી બચાવ માટે તમારે પોતાના ખોરાક માં ફેરફાર કરવા ની જરૂર હશે.
નેત્ર રોગ, અપચો, અનિંદ્રા જેવી સમસ્યાઓ પણ તમને વર્ષ પર્યન્ત પરેશાન કરતી રહેશે. જોકે તમારા સાવચેત રહેવા થી આ બધી સમસ્યાઓ થી દૂર રહી શકો છો અને સારા આરોગ્ય ની સાથે જીવન જીવી શકો છો.
Get your personalised horoscope based on your sign.